Posts

Showing posts from August, 2018

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ

          સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ * શિક્ષકો તેમની તાલીમના સમયમાં જે શીખ્યા હોય તેમાં વૃદ્ધિ    થાય છે. * તાલીમ દરમિયાન જે શીખ્યા હોય તેનો પ્રત્યક્ષ અનુભવ    થાય છે. * તાલીમ દરમિયાન શીખેલ પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ, અને     પ્રયુક્તિઓનો અમલ કરશે. * તાલીમ દરમિયાન વિવિધ શૈક્ષણિક સાધનો વિશે જે જ્ઞાન    પ્રાપ્ત કર્યુ તેનો અભ્યાસમાં ઉપયોગ કરશે. * વિધાર્થીઓના વર્તનનું નિરીક્ષણ કે અવલોકન કરશે. *  સેવાકાલીન પ્રશિક્ષણ શિક્ષકની કારર્કીદી દરમિયાન આયો-    જિત રીતે કામ કરવા માટે સતત ગુણવત્તામાં સુધારો કરવો. * શિક્ષણમાં નૂતન પ્રવાહો, નવીનીકરણો અને સંશોધનની    માહિતી સેવાકાલીન પ્રશિક્ષણ દ્ધારા મળી રહે છે. * સેવાકાલીન પ્રશિક્ષણમાં શિક્ષક વિધાર્થીના વર્તન પરિવર્તન    કરવામાં મદદરુપ થાય છે.   

સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ

            સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ :- - શિક્ષણકાર્ય  વધુ ઉત્સાહપૂર્વક કરવા પ્રેરવા - વિવિધ વિષયોના જ્ઞાનથી માહિતગાર કરવા - શિક્ષકોનો માનસિક વિકાસ કરવો - વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો પરિચય કરવો - વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ કરવો - સહઅભ્યાસ પ્રવૃત્તિઓના આયોજન અને અમલમાં         માર્ગદર્શન આપવું - શિક્ષકોનાં જ્ઞાન અને સમજનો વિકાસ કરવા

સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ

                સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ વ્યાખ્યા :-            સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ એટલે  M. Ed.  કે  B.Ed. (પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ)ની  તાલીમ લીધા બાદ શિક્ષક કે વ્યાવસાયિક તરીકેની ભૂમિકા ભજવવી. સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણની સંકલ્પના :- * વ્યાવસાયિક જ્ઞાન * કૌશલ્યોનો વિકાસ * વ્યવસાય પ્રત્યે સભાનતા * શિક્ષકની વ્યવસાય અભિરુચિ * વૈચારિક ક્ષમતા * વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન * આત્મવિશ્વસમાં વધારો * શિક્ષકોમાં આંતરિક આત્મસંતોષ * શિક્ષકોની વિવિધ ક્ષમતાઓમાં સુધારો