સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ

           સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ


સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ :-

- શિક્ષણકાર્ય  વધુ ઉત્સાહપૂર્વક કરવા પ્રેરવા
- વિવિધ વિષયોના જ્ઞાનથી માહિતગાર કરવા
- શિક્ષકોનો માનસિક વિકાસ કરવો
- વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો પરિચય કરવો
- વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ કરવો
- સહઅભ્યાસ પ્રવૃત્તિઓના આયોજન અને અમલમાં         માર્ગદર્શન આપવું
- શિક્ષકોનાં જ્ઞાન અને સમજનો વિકાસ કરવા


Comments

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ