પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણનું મહત્વ

           પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણનું મહત્વ

- પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ તાલીમ વિધાર્થીઓને       
   ઓળખવા માટે મદદરુપ થાય છે.
- વિધાર્થીઓને   ઓળખવા માટે  તેમના લક્ષણો, જાણીતી
   બાબતો શીખવામાં મદદરુપ થાય છે.
- આ તાલીમમાં ભણીને ભણાવવા માટે કૌશલ્ય શીખવામાં
   મદદરુપ થાય છે.
- આ તાલીમ શિક્ષણ વિષયક પધ્ધતિઓ અને પ્રયુક્તિઓ
   શીખવામાં મદદરુપ થાય છે.


   

Comments

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ